કેન્દ્ર સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ ર૦રર સુધીમાં સૌને પોતાનું આવાસ મળી રહે તેવા ઉમદા હેતુસર પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે. જે અંતર્ગત અમરેલી શહેરમાં આ યોજનાની કામગીરી પ્રગતિમાં છે.
–ઃઃ સહાય કોને મળી શકે ?